એક વિચાર- અંજના શ્રીમાળી "અંજીતા" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

એક વિચાર- અંજના શ્રીમાળી "અંજીતા"

 લેખક : અંજના શ્રીમાળી    

           "અંજીતા"

 શીર્ષક: એક વિચાર


વિચાર એનો જ વહ્યા કરે છે,

માણસ એવું કહેતો લાગે છે.


નજરમાં ઘણુંય કેદ છે એની,

તોય પુરાવા માંગતો લાગે છે.


જાણે છે આધાર મારો એ છે,

છતાંય જાતને કોષતો લાગે છે.


દોરંગી દુનિયાનો રંગ જુદો છે,

તોય મારામાં ભળતો લાગે છે.


પ્રેમ એનો અહીં સલામત છે,

તોય વેદનાથી સળગતો લાગે છે.


અંજના શ્રીમાળી "અંજીતા"


આથી હું બાંહેધરી આપું છું કે આ મારી સ્વ રચીત અને અપ્રકાશિત રચના છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...