લાગે છે - અંજના શ્રીમાળી અંજિતા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 8 ઑગસ્ટ, 2023

લાગે છે - અંજના શ્રીમાળી અંજિતા

રચનાનું નામ: લાગે છે!

લેખક  ; અંજના શ્રીમાળી  અંજિતા

           


                    

એમ તો કેટલુંય લખવાનું મન થાય છે......

ના જાણે કેમ બધું વિચારો માં અકબંધ રહે છે. 

શબ્દો ને વળી ક્યાં કોઈ નડે છે.?....

એ તો વેદના સંવેદના સાથે વિચરે છે.

આ સંસાર,સ્નેહ, અને સગવડનો સારાંશ....!

છોડ હવે  મધુરપ! અધૂરપ બહુ લાગે છે...!

મૂંઝાયેલ મન ને મુશીબતો મોટપ ની..

મોકળાશ થી મળવું ,બહુ અઘરું લાગે છે ..!

નિષ્કલંક. નિશ્ચલ  નિરાકાર ઈશ્વર ને. 

પંથે પંથે પંપાળી ને પામવાનું  પામર લાગે છે..!

વિચારોના વૃંદાવનમાં વિહરવું

અંજના ને  અ કથિત આગમન લાગે છે..!


લેખકનું નામ - અંજના શ્રીમાળી 🌹 અંજીતા

બાહેધરી આથી હું અંજના શ્રીમાળી અંજિતા ખાત્રી આપું છું કે આ કવિતા મારી સ્વરચિત છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...