પાણીના ટીપાં બની ઘાસમાં જઈએ - નેન્સી અગ્રાવત - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 13 ઑગસ્ટ, 2023

પાણીના ટીપાં બની ઘાસમાં જઈએ - નેન્સી અગ્રાવત

રચનાનું નામ: -  "પાણીના ટીપાં બની ઘાસમાં જઈએ "

 (મોન્સુન સ્પેશ્યલ )

લેખકનું નામ:- નેન્સી અગ્રાવત


નથી જાઉં એકલું મારે, ચાલને સાથમાં જઈએ.

પાણીના ટીપાં બની , કૂણાં રે ઘાસમાં જઈએ.!


પ્રેમની મૌસમમાં ભીંજાઈએ ભાન ભૂલી,

ચાલને ઝરણું બની, વહેતા વમળમાં જઈએ.!


મારે હવે નથી બળવું, આ જગના અગનમાં,

બળબળતા પ્હોરે, થોડી હિમવર્ષા કરીએ. !


છોડ ખોટી ઝંઝાળ,મુશ્કેલીઓને કાખમાં લઇને,

સૂકા રણને છોડી, લીલાં વાસમાં જઈએ..!


નથી જાઉં એકલું મારે, ચાલને સાથમાં જઈએ.

પાણીના ટીપાં બની , કૂણાં રે ઘાસમાં જઈએ.!



..

લેખકનું નામ:-  નેન્સી અગ્રાવત


બાંહેધરી :- આથી હું,  નેન્સી અગ્રાવત' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...