વાત પૂછે વાત શું?- રવિ લખતરિયા (પ્રજાપતિ) - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 9 ઑગસ્ટ, 2023

વાત પૂછે વાત શું?- રવિ લખતરિયા (પ્રજાપતિ)

લેખકનું નામ: રવિ લખતરિયા (પ્રજાપતિ)

રચનાનું નામ: વાત પૂછે વાત શું?


વાત પૂછે વાત શું?

વાત કહે એ વાત

વાત વાતમાં એ વાત થઇ જે વાત જ ન થઇ એ વાત

જો વાતની વાત ન સમજાય તો વાત શું થઇ?


વાતે વાતને કીધું સાંભળ એ વાત

વાત કહે સમજ પેલા મને એ વાત.

વાત બદલે નહી જો થાય બીજા સાથે વાત

તો સમજવું સાચી થઇ એ થઇ એ વાત.



પણ વાતે વાતે વાત બદલાય

તો થાય એ કકડાટ.

માટે વાત કહે વાતા સમજ પેલા કરતા એ બીજાને વાત.


આથી હું રવિ લખતરિયા (પ્રજાપતિ) બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...