જિંદગીનો ક્રમ - આકૃતિબા મોરી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

જિંદગીનો ક્રમ - આકૃતિબા મોરી



સુખ અને દુઃખ તો જિંદગીનો ક્રમ હોય છે;

આપણાં પર આપણો જ અધિકાર હોય છે. 


દરિયાની સાથ હમેશાં નદીની મીઠાશ હોય છે;

કષ્ટો તો જીવનનો શણગાર હોય છે. 


દુઃખની વ્યથામાં સૌ સલાહકાર હોય છે;

સુખના સાગરમાં સૌ સંગાથી હોય છે. 


જિંદગીની સાચી સમજ અનુભવમાં હોય છે;

દુઃખ પછી સુખ એનો જ ક્રમ હોય છે. 


                      - આકૃતિબા મોરી 

આથી હું આકૃતિબા મોરી બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...