Pages

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

જિંદગીનો ક્રમ - આકૃતિબા મોરી



સુખ અને દુઃખ તો જિંદગીનો ક્રમ હોય છે;

આપણાં પર આપણો જ અધિકાર હોય છે. 


દરિયાની સાથ હમેશાં નદીની મીઠાશ હોય છે;

કષ્ટો તો જીવનનો શણગાર હોય છે. 


દુઃખની વ્યથામાં સૌ સલાહકાર હોય છે;

સુખના સાગરમાં સૌ સંગાથી હોય છે. 


જિંદગીની સાચી સમજ અનુભવમાં હોય છે;

દુઃખ પછી સુખ એનો જ ક્રમ હોય છે. 


                      - આકૃતિબા મોરી 

આથી હું આકૃતિબા મોરી બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.