સંધ્યા સૂરજ- બીના શાહ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

સંધ્યા સૂરજ- બીના શાહ

 રચનાનું નામ : સંધ્યા સૂરજ

લેખક : બીના શાહ


સાંજ ઢળે ને સૂરજદાદા સૂઈ જાય

ને રાત્રિનું પરોઢ થાય

ધીમે ધીમે ઉઠતી રાત્રિમાં

તારલાં ઓ ટમટમે

જાણે આંખોમાં ઉઘડતી ઊંઘ

જેમ જેમ ચંન્દ્રમાં ખીલે

તેમ તેમ રાત્રિનો વહે દિવસ

ચંન્દ્રની ખીલતી ચાંદની ની

જેમ રાત્રિ પણ ખીલે છે ખૂબ

ચંદ્રની શીતળતા ની જેમ

રાત્રિમાં પણ શીતળ વાયુ વાય

સાંજ ઢળે ને સૂરજદાદા સૂઈ જાય

ને રાત્રિનું પરોઢ થાય..........

બીના શાહ.

મુંબઈ


બાંહેધરી : હું બીના શાહ ખાતરી આપું છું કે આ કવિતા મારૂં મૌલિક સજૅન છે. જો એ કોઇની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...