મારી વ્યથા - ઘનશ્યામ વ્યાસ"શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023

મારી વ્યથા - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

રચનાનું નામ:- મારી વ્યથા

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ"શ્યામ"


શબ્દો મારી કથા 

            કહી શકે એમ નથી,

 શબ્દો વગર કથા

             વહી શકે એમ નથી.


બ્રાહ્મણ શબ્દ ગમ્યો

    પણ સત્યનારાયણની કથામાં

એક પૈસાદાર વાણિયો

         અને એક ગરીબ બ્રાહ્મણ.


હજી પણ ગરીબ રહે તો

       મારી કથા કેમ આગળ વધે.


આ મારી વ્યથાના શબ્દો

       સત્યનારાયણને પહોંચાડી દેજો.


કાં તો કથા બદલાવે, નહીં

           તો ગરીબ બ્રાહ્મણ જેવા શબ્દો બદલાવે.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...