ચોમાસું આવતાં- આકૃતિબા મોરી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 5 ઑગસ્ટ, 2023

ચોમાસું આવતાં- આકૃતિબા મોરી

 



ચોમાસું આવતાં, 

ઉઘડતાં વગડાનાં અંત:રંગ, 

ચારેકોર તપખીરિયા પાષાણો, 

ભીંસતા તીણા તૃણને બાથમાં લઈ....


                ચોમાસું આવતાં 

ઉછળતો પવન, ઘાસ આળોટતું, 

શિરીષ ફેલાવતા બાહો ને આ લીલોતરી.....


          આ ચોમાસું આવતાં, 

          માટી મ્હેકતી ફૂલોની જેમ

          ને ઉમળકા આવતાં મનમાં...


બાંહેધરી :- આથી હું, 'મોરી આકૃતિબા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...