Pages

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

સંબંધો- ઘનશ્યામ વ્યાસ

 કવિતાનું નામ: સંબંધો

લેખક: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


 જુના સંબંધો હવે જોડવા નથી,

અને નવા સંબંધો હવે તોડવા નથી.


થયેલા મનદુઃખને યાદ કરવા નથી,

દુખતી નસને હવે દબાવવી નથી.


લાગણીશીલમાંથી લાગણીહીન માટે

 પાણીમાંથી પોરા કાઢવા નથી.


જેને પાણીમાંથી પોરા જ કાઢવા છે

એવા પરપોટા સાથે ભળવું નથી.


અંદરના માયલા સાથે આત્માના અવાજ ને

અનુસરી,એને ઓળંગવો જ નથી.


ઘનશ્યામ વ્યાસ

"શ્યામ"

બાંહેધરી :- આથી હું, ઘનશ્યામ વ્યાસ "શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.