આ જો ! જાનીવાલીપીનારા - મોરી આકૃતિબા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 13 ઑગસ્ટ, 2023

આ જો ! જાનીવાલીપીનારા - મોરી આકૃતિબા



ઉપરવાસથી તરતી આવે, 


          ફરકે અણસારી ભાત. 


આ જો ! જાનીવાલીપીનારા.


     સાત લસરકે ને એક સિતારો. 


નયનરમ્ય સંધ્યા ઝળહળી, 


     ને ચાંદરણાનું રેશમ ફરકે. 


આ જો ! જાનીવાલીપીનારા


            કરે ધનુષ ટંકાર.


સાતેય રંગો ઝંખુ ઝીણવટભરી,


      ને દેખું સત્ય શ્વેત સૃષ્ટિ. 


આ જો ! જાનીવાલીપીનારા


      કરે નવી અણસાર.



બાંહેધરી :- આથી હું, 'મોરી આકૃતિબા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

જેને દોસ્ત સમજ્યો, તેણે જ છરો ભોંક્યો!

        ઘરના છોકરાં ઘંટી ચાટે અને આતંકવાદીઓને આંટો, આ નીતિ અત્યારે પાકિસ્તાનને એટલી ભારે પડી રહી છે કે પાકિસ્તાને દેવાળું ફૂંકયું છે. પાકિસ્...