મન - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023

મન - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: મન

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


મજબુત હૃદયની

પાછળ નાજુક દિલ

છૂપાયેલું છે.


નમેલી આંખોની 

પાછળ અશ્રુઓની

ધારા છૂપાયેલી છે.


આ મગજ કેટલું

અસ્તવ્યસ્ત થાય, 

જેની પાછળ લાગણી

જેવું મન છૂપાયેલું છે.


પણ લોકો અંદર ક્યાં

ઝાંકે છે. બહારનું

આવરણ જોઈને

વિચારો બદલી નાખે છે.


પણ તમારી માટે બધું

જ અંદર નું આબેહૂબ 

 બહાર આવે છે.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...