એક વાત, અંદાઝ અલગ - ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 24 સપ્ટેમ્બર, 2023

એક વાત, અંદાઝ અલગ - ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'

એક વાત, અંદાઝ અલગ

ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ'

------------------------------


મુક્ત પંચિકા


એક જ વાક્ય

દ્વારા સધાતો,

સંવાદ સંબંધને

રાખે મધુર,

સદા જીવંત.


૨) મૌન સંવાદ

    સદા મંજૂર,

   સાથ ઉભય પક્ષે

   સદા નિખરે,

   એ જ મનસા.


હાઈકુ

-------

૧) એક સંવાદ

    ફક્ત છે સંબંધની

    જરૂરિયાત.


૨) એક સંવાદ

     જરૂરી હરિયાળા,

     સંબંધ માટે.


૩) મૌન સંવાદ

      સાથ અંતરબળ,

      સાધે ઊંડાણે.


૪) અપેક્ષા વિના

    સ્નેહ સરિતા વહે,

   ઋણાનુબંધ.


✍️ ભાવના આચાર્ય દેસાઈ

                ' ભાવુ '

     બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...