કહે કોઈ આ મેળાપ કેવો? - આકૃતિબા મોરી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 9 ઑગસ્ટ, 2023

કહે કોઈ આ મેળાપ કેવો? - આકૃતિબા મોરી


મને વાગી એવી ફાંસ,

          કે તરડ પડી મારા જીવમાં.

આ આંખ ગઈ કાલની અવર-જવરમાં,

         કે મંદ હાસ્ય આવ્યું હોઠ પર. 

પ્રીતના ફૂટયાં પાનને, 

           અંધાપો આવ્યો આંખમાં. 

મને કહે કોઈ આ મેળાપ કેવો? 

એ ક્ષણભરનો મેળાપ, 

   હવે માત્ર ધારણામાં અને શમણાંમાં

જ!

કહે કોઈ કે આ મેળાપ કેવો? 

      સૂરજને જોતાં ઉગતી આશ,

      અને ઢળતાં આકાશે એકલતાં....

     

                  - આકૃતિબા મોરી

આથી હું આકૃતિબા મોરી બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...