માનવદેહ - મોરી આકૃતિબા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 16 સપ્ટેમ્બર, 2023

માનવદેહ - મોરી આકૃતિબા



માટીનો આ પિંડને છે માનવીનો વેશ

પ્રેમ, લાગણી જેવા અનેક ભાવો


આ હૃદયને તાંતણે તે ગૂંથ્યા

સૌને આપ્યો માનવદેહ પણ


માયા સૌની અલગ કરી

નશ્વર આ દેહ છતાં


રચનાં તે અદ્ભુત કરી

હે! હરિ સૃષ્ટિ આખી તે રચી


ને તે પણ ધર્યો માનવ દેહ

હે,હરી તું કેવો કામણગારો!



હું મોરી આકૃતિબા બાંહેધરી આપું છું કે ઉપરોક્ત રચના સ્વરચિત છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


    

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...